લાઠી તાલુકા ના ઢસા જં. નારાયણનગર ગોદડિયાનનગર માં ચોથી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન
લાઠી, લાઠી તાલુકા ના ઢસા જં. નારાયણનગર ગોદડિયાનનગર માં સ્વ. રઘુવીર સિંહ વીરસિંહ યાદવ ની 4 થી પુણ્યતિથિ નિમિતે ગરીબ પરિવાર ને યોગ્ય સમયે રક્ત મળી રહે તે હેતુ અનુસાર રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. તો આજુબાજુ ના તમામ ગ્રામ્ય વિસ્તાર ના તેમજ ઢસા ના લોકોએ ખાસ રક્તદાન કેમ્પ માં અચૂક હાજર રહેવા અનુરોધ કર્યો છે. જેમાં તારીખ 14-06-2020 રવિવાર સમય સવારે 9.00 થી 12.00 વાગ્યાં સુધી રાખેલ છે. કેમ્પ સ્થળ : વિજયસિંહ યાદવ (નવરંગ હોટલ વાળા) ના ઘર પાસે, (પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી, … Continue reading લાઠી તાલુકા ના ઢસા જં. નારાયણનગર ગોદડિયાનનગર માં ચોથી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed